Monday, May 6, 2024
HomeGujaratમોરબીમાં આજે સખીમંડળો દ્વારા ઉત્પાદિત માસ્ક અને સેનિટાઇઝરનું રાહતદરે વિતરણ કરાશે

મોરબીમાં આજે સખીમંડળો દ્વારા ઉત્પાદિત માસ્ક અને સેનિટાઇઝરનું રાહતદરે વિતરણ કરાશે

મોરબી: હાલની કોરોના મહામારીને ધ્યાને લઈ સંક્રમણ અટકાવવા તેમજ લોક જાગૃતિ ઊભી થાય તે માટે સખીમંડળો દ્વારા ઉત્પાદિત માસ્ક તથા વાત્સલ્ય ટ્રસ્ટ રાજકોટ અને માનવ સેવા એજ પ્રભુ સેવા સંસ્થાન મોરબી તેમજ ઇન્ડિયન લાયન્સ ક્લબ મોરબી સંસ્થાઓના સહયોગથી આજે તા.8 ના રોજ સવારે 11 થી 2 તેમજ સાંજના 4 થી 6 સુધી મોરબીના જુના બસસ્ટેન્ડ પાસે સહયોગ કોમ્પલેક્ષ નીચે, ક્રિષ્નાપાનની બાજુમાં મોરબી ખાતે N95-માસ્ક તથા સેનિટાઈઝર નું રાહતદરે વિતરણ કરવામાં આવશે. આ કેમ્પનો લાભ લેવા માંગતા લોકોને સ્થળ પર શારીરિક અને સામાજિક અંતર જાળવે તેમજ માસ્ક અવશ્ય પહેરીને પધારવા યાદીમાં જણાવાયું હતું.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!