Sunday, April 28, 2024
HomeGujaratમોરબીના શનાળા ગામે શક્તિ માતાજીના મંદિરે હવન યોજાયો

મોરબીના શનાળા ગામે શક્તિ માતાજીના મંદિરે હવન યોજાયો

મોરબીના શનાળા ગામ પાસે આવેલ શક્તિ માતાજીના મંદિરે દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ હવનનું આયોજન કરવામાં આવ્યું હતું. મોરબી અને ટંકારા તાલુકાના ઝાલા રાજપૂત સમાજના 23 જેટલા ગામના લોકો દ્વારા હવન યોજાયો હતો. આ વર્ષ કોરોના મહામારીને ધ્યાનમાં રાખી ફક્ત હવનનું જ આયોજન કરાયું હતું.

- Advertisement -
- Advertisement -

ઉલ્લેખનીય છે કે ઝાલા રાજપૂત સમાજ દ્વારા છેલ્લા 32 વર્ષથી હવન કરવામાં આવી રહ્યો છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!