Saturday, April 27, 2024
HomeGujaratવાંકાનેરના દલડીગામે ખેતર નજીક માલઢોર ચારવાની મનાઈ કરતા માથાકૂટ: લાકડી વડે હુમલો...

વાંકાનેરના દલડીગામે ખેતર નજીક માલઢોર ચારવાની મનાઈ કરતા માથાકૂટ: લાકડી વડે હુમલો કાર્યાની ફરિયાદ નોંધાઈ

વાંકાનેર તાલુકાના દલડીગામની સીમમાં આવેલ પીપરવાડી તરીકે ઓળખાતી વાડીએ જાહીદભાઇ અલીભાઇ સેરશીયા (ઉ.વ. ૩૫)ના મગફળીના ખેતરમા દલડી ગામે રહેતો આરોપી રૂડા ડાયા ભરવાડ પોતાના માલઢોર લાવી ભેલાણ કરતો હતો આથી જાહિદભાઈએ ખેતરમાં માલઢોર ચારવાની ના પાડતા આરોપી રૂડા ભરવાડે ઉશ્કેરાઇ જઇ જાહિદભાઈને ગાળો આપી લાકડી વડે માર મારતા ગંભીર ઇજા થવા પામી હતી. જેથી જાહિદભાઈએ ડાબા ગાલમા પાંચ ટાંકા આવતા તેઓએ આરોપી વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરી છે. જેને પગલે પોલીસે તપાસ હાથ ધરી છે.
.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!