Thursday, April 25, 2024
HomeGujaratધંધુકા હત્યા પ્રકરણમાં ન્યાય નહિ મળે તો હથિયારો ઉપાડશું : મચ્છુ માતાજી...

ધંધુકા હત્યા પ્રકરણમાં ન્યાય નહિ મળે તો હથિયારો ઉપાડશું : મચ્છુ માતાજી જગ્યાના મહંત ગાંડુભગત

અમદાવાદ જિલ્લાના ધંધુકા ખાતે યુવાનની હત્યાને લઈને રાજ્યભરમાં ઉહાપોહ મચી ગયો છે. આ મામલે મોરબી ભરવાડ સમાજના આગેવાન અને મચ્છુ માતાજી મંદિરની જગ્યાના મહંત ગાંડુંભગત ભરવાડે એક નિવેદન જાહેર કરી જણાવ્યું કે, કિશન ભરવાડના મોતથી અમારા સમાજે વીરલો ખોયો છે, આ બાબતે સરકાર તાત્કાલિક આદેશો કરી અને હત્યા પ્રકરણમા સંડોવાયેલ આરોપીઓને ઝડપી લઈ તમામને કડકમાં કડક સજા કરવામાં આવે તેવી અમને સરકાર પાસે ન્યાયની આશા છે જો આ દિશામાં સરકાર દ્વારા પગલાં ભરવામાં નહિ આવે તો ન્યાયની માંગ સાથે અમારે પણ ના છૂટકે હથિયાર ઉપાડવા પડશે તેમ મચ્છુ માતાજી જગ્યાના મહંત ગાંડુંભગતે અંતમાં જણાવ્યું હતું.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!