Saturday, July 27, 2024
HomeGujaratહળવદ તાલુકાના ઘનશ્યામગઢ ગામે તળાવમાં નાહવા પડેલા યુવાનનું ડૂબી જવાથી મોત

હળવદ તાલુકાના ઘનશ્યામગઢ ગામે તળાવમાં નાહવા પડેલા યુવાનનું ડૂબી જવાથી મોત

હળવદ તાલુકાના ઘનશ્યામગઢ ગામે તળાવમાં ગરમીથી રાહત મેળવવા ન્હાવા પડેલા પ્રવીણ બચુભાઈ ઉંમર વર્ષ 35 ના યુવાને તળાવમાં ન્હાવા પડતા ડૂબી જતા મોત નીપજ્યું હતું તાત્કાલિક ધોરણે ટીકરની તરવૈયા ટીમને જાણ કરતા ભારે જહેમત બાદ ટીકરની તરવૈયા ટીમે મૂળ જુના અમરાપરના અને હાલ ઘનશ્યામ ગઢ ગામે રહેતા પ્રવીણ બચુભાઈ ઉંમર વર્ષ 35 ની મૂતદેહને બહાર કાઢી હળવદની સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો‌ જ્યાં ફરજ પરના ડો.તન્વીબેન પટેલે મૃત જાહેર કરેલ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!