Thursday, April 25, 2024
HomeGujaratહળવદના ચરાડવા ગામે યુવતીએ ગળેફાંસો ખાઈ જીવન ટુંકાવ્યુ

હળવદના ચરાડવા ગામે યુવતીએ ગળેફાંસો ખાઈ જીવન ટુંકાવ્યુ

પ્રાપ્ત વિગતો અનુસાર હળવદના ચરાડવા ગામે રહેતા મનસુખભાઈ નરશીભાઈ ચૌહાણની દીકરી અંકિતા (ઉ.વ.૧૯)એ પોતના ઘરે કોઈ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ લેતા તેણીને સારવાર અર્થે મોરબી સીવીલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી જ્યાં ફરજ પરનાં ડોક્ટરે તેને મૃત જાહેર કરી હતી. હળવદ પોલીસે બનાવ અંગે નોંધ કરી વધુ તપાસ પીએસઆઈ આર. સી. રામાનુજ ચલાવી રહ્યા છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!