Saturday, July 27, 2024
HomeGujaratમોરબીમાં વાયર બદલાવવા તથા મેન્ટેનન્સની કામગીરી કરવા શહેરના અમુક વિસ્તારોમાં વીજકાપ મુકાયો

મોરબીમાં વાયર બદલાવવા તથા મેન્ટેનન્સની કામગીરી કરવા શહેરના અમુક વિસ્તારોમાં વીજકાપ મુકાયો

૧૨.૦૧.૨૦૨૩ ને ગુરૂવારે એટલે કે, આવતીકાલે નવા વર્ષના આરંભથી જ અડધા મોરબીમાં સવારે ૦૮:૦૦ થી સાંજના ૦૫:૦૦ વાગ્યા સુધી વીજ કાપ જાહેર કરાયો છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, આવતીકાલે તારીખ ૧૨.૦૧.૨૦૨૩ ના ગુરૂવાર ના રોજ નવા વાયર બદલાવવા તથા મેન્ટેનન્સની કામગીરી કરવાની હોવાથી PGVCLના મોરબી શહેર-૧ પેટા વિભાગ હેઠળ આવતો ૧૧ કેવી ગૌશાળા ફીડર સવારે ૦૮:૦૦ થી સાંજના ૦૫:૦૦ વાગ્યા સુધી બંધ રહેશે. જેની આ ફીડરમા આવતા તમામ વિજ ગ્રાહકોને નોંધ લેવા પગવકલ દ્વારા જણાવવામાં આવ્યું છે. જેમાં શનાળા રોડ પરનો માર્કેટીંગ યાર્ડ તથા તેની સાઈડનો વિસ્તાર, ભેખડની વાડી, ઉમિયા સર્કલ, રેવા ટાઉનશીપ, અરિહંત, અંકુર, આરાધના, રામેશ્વર વગેરે સોસાયટી, નવા બસ સ્ટેન્ડ સામેનો વિસ્તાર, ભાજપ કાર્યાલય, સ્વસ્તિક, દિવ્ય જીવન, મહાવીર, માણેક, પટેલ, સોમનાથ સોસાયટી, કાલિકા પ્લોટનો તમામ વિસ્તાર, પ્રાણનગર, કાયાજી પ્લોટ, દાઉદી પ્લોટ, રઘુવીર સોસાયટી, એવન્યુ પાર્કનો અમી એવન્યુ વિસ્તાર, વાઘપરા, કબીર ટેકરી, સરકારી કર્મચારી સોસાયટી, સાયન્ટીફીક વાડી રોડનો એરીયા, મામા ફટાકડાથી કાનાની દાબેલીથી પોલીસ પરેડ ગ્રાઉન્ડ સુધીનો વિસ્તારમાં પાવર સપ્લાય બંધ રહેશે. તેમ PGVCL દ્વારા જણાવવામાં આવ્યું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!