Sunday, May 19, 2024
HomeGujaratમોરબીમાં જુના મનદુઃખનો ખાર રાખી ત્રણ શખ્સોએ યુવાનને માર માર્યો

મોરબીમાં જુના મનદુઃખનો ખાર રાખી ત્રણ શખ્સોએ યુવાનને માર માર્યો

મોરબીમાં ૬ મહિના પહેલાં બાઈક અથડાવી ઝધડો કરેલ હોય તે મનદુઃખનો ખાર રાખી ત્રણ શખ્સોએ યુવાનને મારમારી જાતિ પ્રત્યે અપમાનિત કરતાં પોલીસે તમામ સામે એટ્રોસીટી સહિતની કલમો હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

મોરબીના વણકરવાસમા રહેતા સંજય ધનજીભાઈ જાદવને ભગવાનજી બાબુભાઈ, દેવો રાવળ, અને મોહિને ૬ મહિના પહેલાંના ઝઘડાનો ખાર રાખી રવાપર રોડ પર ભવાની સોડા પાસે અટકાવી બોલાચાલી કરી મુઢમાર મારી જાતિ પ્રત્યે અપમાનિત કરતા યુવાને તમામ સામે એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ કરતા પોલીસે ગુનો નોંધી એટ્રોસીટી સહિતની કલમો હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!