Saturday, May 4, 2024
HomeGujaratમોરબી સીટી એ ડિવિઝન પોલીસ દ્વારા પ્રેરણાદાયક કાર્ય : અનાથ બાળકો સાથે...

મોરબી સીટી એ ડિવિઝન પોલીસ દ્વારા પ્રેરણાદાયક કાર્ય : અનાથ બાળકો સાથે ઉતરાયણની ઉજવણી કરાઈ

ઉત્તરાયણ પર્વ નિમિત્તે આજ રોજ મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠીનાં માર્ગદર્શન હેઠળ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ દ્વારા અનાથ બાળકોને પતંગ વિતરણ કરવામાં આવ્યું હતું.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, મોરબી સીટી એ ડિવિઝન પોલીસ દ્વારા આજે પ્રેરણાદાયક કાર્ય કરવામાં આવ્યું છે, પીઆઇ હુકુમતસિંહ જાડેજા સહિતના સ્ટાફ દ્વારા અનાથાશ્રમનાં બાળકોને સાથે રાખીને ઉતરાયણ પર્વની ઉજવણી કરવા માટેનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોરબી પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે બાળકોને નાસતો તેમજ પતંગ દોરા આપીને બાળકો ખુલ્લા મનથી ઉતરાયણ ઉજવી શકે તે માટે આયોજન કરાયું હતું.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!