Thursday, April 25, 2024
HomeGujaratમોરબીમાં બંધ પડેલ ફુવારા ચાલુ કરવા રજૂઆત કરાઈ

મોરબીમાં બંધ પડેલ ફુવારા ચાલુ કરવા રજૂઆત કરાઈ

આમ તો મોરબીમાં અનેક જગ્યાએ કુવારા ઓ તથા સ્ટેચ્યુ રાખવામાં આવ્યા છે પરંતુ સમયસર જાળવણીના અભાવે હાલ આ ફુવારા તથા સ્ટેચ્યુ ની હાલત દયનીય બની ગઇ છે

- Advertisement -
- Advertisement -

મોરબી નગરપાલિકા વિસ્તારમાં આવતા દરબારગઢ, કલેક્ટર બંગલો, સિવિલ હોસ્પિટલ, કેસર બાગ, સુરજબાગ ટાઉન હોલ ના રાજાશાહી વખતના કુવારા તથા ડિજિટલ લાઈટો ગોઠવેલ છે જે આમ તો મોરબીની શોભા વધારવા માટે બનાવેલ છે પરંતુ હાલમાં આ તમામ શોભાના ગાંઠિયા સમાન બની ગયેલ છે જેને તાત્કાલિક ચાલુ કરવા માટે અને સમયસર જાળવણી કરવા માટે મોરબીના સામાજિક કાર્યકરો રાજુભાઈ દવે, જગદીશભાઈ બાંભણિયા, અશોકભાઈ ખરચરીયા, મુસાભાઇ બ્લોચ અને જીગ્નેશ ભાઈ પંડ્યા દ્વારા દ્વારા માંગણી કરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!