Thursday, March 28, 2024
HomeGujaratમોરબીનાં સરતાનપર રોડ ઉપર આવેલ સીરામીક ફેક્ટરીમાંથી બાળકીનું અપહરણ

મોરબીનાં સરતાનપર રોડ ઉપર આવેલ સીરામીક ફેક્ટરીમાંથી બાળકીનું અપહરણ

બનાવની તાલુકા પોલીસ મથકેથી મળતી માહિતી મુજબ મોરબીના સરતાનપર રોડ પર આવેલ મોટો સીરામીકમાં રહી મજુરી કામ કરતા મૂળ એમપીના જાબુઆ જિલ્લાના વતની લલિતભાઈ પુંજાભાઈ ખરાડી ફેકટરીના આઉટ ટેબલમાં કામ કરતા હતા. ત્યારે આજુબાજુમાં તેમની દીકરી સરિતા ઉર્ફે આયશી(ઉ.વ.૭) રમતી હતી. અચાનક પુત્રી ગુમ થઈ જતા પિતાએ તેની શોધખોળ કરી હતી. પણ ફેકટરીમાંથી ન મળી આવતા પિતાએ કોઈ અજાણ્યા શખ્સ તેનું અપહરણ કરી લઈ ગયો હોવાની મોરબી તાલુકા પોલીસ મથકે ફરીયાદ નોંધાવી હતી. આ અંગે વધુ તપાસ સીપીઆઈ આઇ. એમ. કોંઢિયા ચલાવી રહ્યા છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!