Saturday, May 18, 2024
HomeGujaratમોરબીમા સ્વ. ઉમેદસિંહ માનુભા ઝાલાનાં સ્મરણાર્થે આવતીકાલે રક્તદાન કેમ્પનું આયોજન કરાયું

મોરબીમા સ્વ. ઉમેદસિંહ માનુભા ઝાલાનાં સ્મરણાર્થે આવતીકાલે રક્તદાન કેમ્પનું આયોજન કરાયું

મોરબીમાં સ્વ. ઉમેદસિંહ માનુભા ઝાલાનાં સ્મરણાર્થે દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આવતી કાલે રવિવારના રોજ મોરબીના નવી પોસ્ટ ઓફીસ નજીક આવેલ કુળદેવી પાનના આંગણે આ રક્તદાન કેમ્પ યોજશે. સાવરે 9 વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધી આયોજિત આ રક્તદાન કેમ્પમાં ઉમટી પડી કોઈકની મહામૂલી ઝીંદગી બચાવવા માં નિમિત બનવા આયોજકો દ્વારા મોરબીવાસીઓને આહવાન કરાયુ છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!