Thursday, March 28, 2024
HomeGujaratમોરબીમાં રાજપૂત કરણી સેના દ્વારા મહારાણા પ્રતાપની જન્મજયંતીની ઉજવણી કરાઈ

મોરબીમાં રાજપૂત કરણી સેના દ્વારા મહારાણા પ્રતાપની જન્મજયંતીની ઉજવણી કરાઈ

મોરબીના મહારાણા પ્રતાપજીના સર્કલ ખાતે મહારાણા પ્રતાપની જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવી હતી. સમગ્ર ગુજરાતમાં મહારાણા પ્રતાપની જન્મ જયેંતીની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે મોરબીમાં શ્રી રાજપૂત કરણી સેના દ્વારા મહારાણા પ્રતાપની પ્રતિમાને ફૂલ હાર કરી ઉજવણી કરી હતી.

- Advertisement -
- Advertisement -
- Advertisement -

                     

 

 

 

 

 

મોરબીમાં શ્રી રાજપૂત કરણી સેના તેમજ મોરબી રાજપૂત સમાજ દ્વારા મહારાણા પ્રતાપની જન્મ જયેંતીની મહારાણા પ્રતાપના સર્કલ ખાતે કરવામાં આવી હતી. જેમાં મહારાણા પ્રતાપની પ્રતિમાને ફૂલ હાર તેમજ કેસરિયો ધ્વજ લહેરાવી ઉજવણી કરી હતી. મોરબી શ્રી રાજપૂત કરણી સેનાના હોદેદારો રાજપૂત સમાજના હોદેદારો તેમજ રાજપૂત સમાજના અગ્રણી હાજર રહ્યા હતા

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!