Saturday, April 20, 2024
HomeGujaratઅમદાવાદ કલેકટર કચેરીના મામલતદાર એ. એચ. શેરશીયાને વાંકાનેર પ્રાંત અધિકારી તરીકે બદલી

અમદાવાદ કલેકટર કચેરીના મામલતદાર એ. એચ. શેરશીયાને વાંકાનેર પ્રાંત અધિકારી તરીકે બદલી

રાજ્યના ૯ મામલતદારને નાયબ કલેકટર તરીકે બઢતી આપી બદલી કરાઈ

- Advertisement -
- Advertisement -

ગુજરાત સરકારના મહેસુલ વિભાગ દ્વારા મામલતદારને બઢતી સાથે બદલી આપવામાં આવી છે જેમાં મહેસાણાના મામલતદાર ડી.કે.મજેતરને સુરેન્દ્રનગર નાયબ જીલ્લા ચુંટણી અધિકારી, ભાવનગરના શિહોરના મામલતદાર ડી.એસ.નીનામાંને બનાસકાંઠા નાયબ જીલ્લા ચૂંટણી અધિકારી, ગોધરા ગ્રામ્ય મામલતદાર જે.સી.ગરાસીયાને પંચમહાલ જીલ્લા પુરવઠા અધિકારી, મહેસાણાના જોટાણા મામલતદાર એસ. કે.ડાભીને નાયબ કલેકટર કલેકટર કચેરી અરવલ્લી મોડાસા, દહેગામના મામલતદાર એસ.એલ.રાઠોડને નાયબ જીલ્લા ચુંટણી અધિકારી કલેકટર કચેરી ખેડા, નડિયાદના મામલતદાર બી.એસ.ખોખરીયાને નાયબ જીલ્લા ચૂંટણી અધિકારી કલેકટર કચેરી પોરબંદર, અમદાવાદ કલેકટર કચેરીના મામલતદાર એ. એચ. શેરશીયાને વાંકાનેર પ્રાંત અધિકારી, પાટણ જીલ્લાના સરસ્વતીના મામલતદાર એન. એસ. દિયાને નાયબ કલેકટર ૧ કલેકટર કચેરી પાટણ અને સુરત જીલ્લાના કામરેજ મામલતદાર એમ. બી.પટેલને મહેસાણા પ્રાંત અધિકારી તરીકે બઢતી સાથે બદલી કરવામાં આવી છે

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!