Thursday, April 25, 2024
HomeGujaratમોરબીમાં કોવિડ કેર સેન્ટરમાં રઘુવંશી સમાજ દ્વારા ભોજનની વ્યવસ્થા કરી અપાશે

મોરબીમાં કોવિડ કેર સેન્ટરમાં રઘુવંશી સમાજ દ્વારા ભોજનની વ્યવસ્થા કરી અપાશે

મોરબીમાં હાલ કોરોનાની બીજી લહેર કહેર વરસાવી રહી છે ત્યારે મોરબીમાં રઘુવંશી સમાજ દ્વારા લોહાણા વિદ્યાર્થી ભુવન ખાતે કોવિડ આઇસોલેશન સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે તેમજ દરેક સમાજ દ્વારા આવા સેન્ટરો ઊભા કરવામાં આવે તેવી વિનંતી કરવામાં આવી છે સાથે સાથે જાહેરાત પણ કરવામાં આવી છે કે જો કોઈ સમાજ દ્વારા આવા કોવિડ સેન્ટર બનાવવામાં આવે તો તેના સેન્ટર માં આઇસોલેટ થયેલ દર્દીઓ માટેના ભોજનની વ્યવસ્થા રઘુવંશી સમાજ દ્વારા વિનામૂલ્યે કરી આપવામાં આવશે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!