Wednesday, April 24, 2024
HomeGujaratમોરબીનાં સો ઓરડી વિસ્તાર નજીક ચામુંડાનગરમાં આધેડે ગળેફાસો ખાઈ જીવન ટુંકાવ્યુ

મોરબીનાં સો ઓરડી વિસ્તાર નજીક ચામુંડાનગરમાં આધેડે ગળેફાસો ખાઈ જીવન ટુંકાવ્યુ

બનાવની મળતી વિગત મુજબ મોરબીના સો ઓરડીમાં નજીક આવેલ ચામુંડાનગરમાં રહેતા દિનેશભાઈ પરમાર (ઉ.વ.૪૩) વાળાએ ગત રાત્રીના પોતની ઘરે ગળેફાસો ખાઈ લેતા તેનું મોત નીપજ્યું હતું ઘટનાની જાણ થતા બી ડીવીઝન પોલીસની ફિરોઝભાઈ સુમરા સહિતની ટીમ ત્યાં દોડી ગઈ હતી. આપઘાતનાં બનાવને પગલે પરિવારમાં શોકની લાગણી વ્યાપી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!