Friday, March 29, 2024
HomeGujaratરાજયમંત્રી મેરજા હોમ આઇસોલેશન દરમિયાન લોક પ્રશ્નોના નિવેડા માટે પ્રયત્નશીલ

રાજયમંત્રી મેરજા હોમ આઇસોલેશન દરમિયાન લોક પ્રશ્નોના નિવેડા માટે પ્રયત્નશીલ

રાજ્યમાં કોરોનાએ રૌદ્ર રૂપ ધારણ કર્યું હોવાથી રોજબરોજ પોઝીટીવ કેસ નવા રેકોર્ડ બનાવી રહ્યા છે આ દરમિયાન મોરબીના ધારાસભ્ય અને રાજયમંત્રી બ્રિજેશભાઈ મેરજાને કોરોનાના સામાન્ય લક્ષણો જણાયા બાદ ટેસ્ટ કરાવ્યો હતો જે રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.

- Advertisement -
- Advertisement -
- Advertisement -

આથી હાલ રાજયમંત્રી બ્રિજેશભાઈ હોમ આઇસોલેશનમાં છે. આ દરમ્યાન પણ તેઓ ગુજરાત સરકારના મંત્રી તરીકે પોતાના વિભાગ હેઠળ આવતા લોક પ્રશ્નોના યોગ્ય નિરાકરણ માટે પ્રયત્નશીલ છે અને લોકોની સમસ્યાનો અંત આવે તે માટે આગામી સમયમાં પણ જહેમતશીલ રહેવાની તેઓએ ખાતરી આપી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!