Saturday, July 27, 2024
HomeGujaratમોરબીના પરશુરામ ધામ ખાતે યોજાનાર ધારાસભ્યોનો સન્માન કાર્યક્રમ તેમજ સાકરતુલા કાર્યક્રમ રદ્દ:પીએમના...

મોરબીના પરશુરામ ધામ ખાતે યોજાનાર ધારાસભ્યોનો સન્માન કાર્યક્રમ તેમજ સાકરતુલા કાર્યક્રમ રદ્દ:પીએમના માતૃશ્રીના અવસાનને પગલે નિર્ણય લેવાયો

વિધાનસભાની ચૂંટણીમાં મોરબી જિલ્લાની તમામ બાર બેઠકો ઉપર ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાયા બાદ તમામ ધારાસભ્યોનું સન્માન કરવા માટેનું આયોજન પરશુરામ ધામ મોરબી મુકામે યોજાનાર હતું. પરંતુ વડાપ્રધાનના માતાના નિધનને લઇ આ કાર્યક્રમ રદ્દ કરવામાં આવ્યો છે.

- Advertisement -
- Advertisement -

બ્રહ્મ સમાજ દ્વારા આગામી તારીખ 1/1/2023 સાંજે 5:00 કલાકે પરશુરામ ધામ મોરબી ખાતે મોરબી જિલ્લાના ચારેય ધારાસભ્યોના સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ હાલ તે કરવામાં આવતા બ્રહ્મ સમાજ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, મોરબી જિલ્લાના ચારેય ધારાસભ્યો કાંતિભાઈ અમૃતિયા, દુર્લભજીભાઈ દેથરીયા, જીતુભાઈ સોમાણી અને પ્રકાશભાઈ વરમોરાના સન્માનનો કાર્યક્રમ પરશુરામ ધામ મોરબી મુકામે રાખેલ હતો. જે નરેન્દ્ર મોદી સાહેબના માતૃશ્રી હીરાબાના સ્વર્ગવાસને કારણે રદ કરવામાં આવેલ છે. જેની લાગતા વળગતા સર્વે એ નોંધ તેમ બ્રહ્મ સમાજ દ્વારા જણાવવામાં આવ્યું હતું.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!