Monday, May 20, 2024
HomeGujaratવાંકાનેર પહોંચેલી ગૌરવ યાત્રામાં છેલ્લી ઘડીએ રૂટ બદલાતા ક્ષણિક હોબાળો

વાંકાનેર પહોંચેલી ગૌરવ યાત્રામાં છેલ્લી ઘડીએ રૂટ બદલાતા ક્ષણિક હોબાળો

વાંકાનેર શહેરમાં આવેલ ગૌરવ યાત્રામાં છેલ્લી ઘડીએ રૂટ બદલાતા સ્વાગત માટે ઉભેલ પ્રજાએ ક્ષણીક હોબાળો મચાવ્યો હતો.

- Advertisement -
- Advertisement -

વાંકાનેરના પૂર્વ નગરપતિ જીતુભાઈ સોમાણી દ્વારા વાંકાનેર રફાળેશ્વર મંદિર ખાતે ગૌરવ યાત્રાના સ્વાગતનો કાર્યક્રમ રખાયો હતો જેમાં આશરે પાંચસોથી વધુ બહેનો તેમજ બાળાઓ માથે પાણીના બેડા લઈ પુષ્પ વર્ષા કરવા માટે તૈયાર હતા ત્યારે બહોળી સંખ્યામાં લોકો સ્વાગત માટે રૂટ પર ધોમધખતાં તડકામાં ઉભા હતા ત્યારે છેલ્લી ઘડીએ ગૌરવ યાત્રાનો રૂટ બદલાતા પ્રજામાં રોષ જોવા મળ્યો હતો તેમજ લોકોના ટોળાએ હોબાળો મચાવ્યો હતો.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!