Friday, April 19, 2024
HomeGujaratમોરબી : સબ જેલમાંથી ૧૦ કેદીઓને જામીન મુક્ત કરાયા

મોરબી : સબ જેલમાંથી ૧૦ કેદીઓને જામીન મુક્ત કરાયા

ગઈકાલે તા. ૧૭નાં રોજ મોરબી સબ જેલ ખાતેથી સાત વર્ષથી ઓછી સજા ભોગવતા કાચા ૦૫ અને પાકા ૦૫ કુલ ૧૦ બંધીવાનોને ૯૦ દિવસ માટે વચગળાના જામીન પર સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર જેલોમાં કોરોના સંક્રમણને ફેલાતું અટકાવવા હાઈપાવર કમિટીની બેઠક મળી હતી જેના આદેશ મુજબ સાત વર્ષથી ઓછી સજા ભોગવતા ૧૦ બંધીવાનોને ૯૦ દિવસના વચગાળાના જામીન પર મુક્ત કરાયા હતાં તેમજ હાલમા વાવાઝોડા અને લોકડાઉનની પરિસ્થિતિને ધ્યાને લઇને જેલના સરકારી વાહન તેમજ સ્ટાફના પ્રાઈવેટ વાહન દ્વારા કેદીઓને તેઓના ઘર સુધી પહોચાડવાની વ્યવસ્થા કરવામાં આવી હતી.

- Advertisement -
- Advertisement -

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!