Friday, April 26, 2024
HomeGujaratમોરબી : વીસીપરામાં આવેલ સનરાજપાર્કમાં રહેતા આધેડ લાપતા

મોરબી : વીસીપરામાં આવેલ સનરાજપાર્કમાં રહેતા આધેડ લાપતા

પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના વિસીપરામાં આવેલ સનરાજપાર્ક વિજયનગરમાં રહેતા ગોરધનભાઈ લાલજીભાઈ શુકલ (ઉ.વ.૪૪) ગત તા.૧૩ નાં રોજ ઘરેથી ગયા બાદ પરત ના ફરતા પરિવારજનો દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી હતી પરંતુ આધેડની કોઈ ભાળ ન મળતા બાદમાં મોરબી બી ડીવીઝન પોલીસમાં જાણ કરવામાં આવતા પોલીસે બનાવ અંગે નોંધ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!