Sunday, April 28, 2024
HomeGujaratમોરબી : ભાગ્યલક્ષ્મી સોસાયટીમાંથી લાપતા થયેલ યુવાન પરત મળી આવ્યો

મોરબી : ભાગ્યલક્ષ્મી સોસાયટીમાંથી લાપતા થયેલ યુવાન પરત મળી આવ્યો

પ્રાપ્ત વિગતો અનુસાર મૂળ ગીર સોમનાથ જીલ્લાના સુત્રાપાડા તાલુકાનાં વતની અને હાલ મોરબીના સામાકાંઠે ભાગ્યલક્ષ્મી સોસાયટીમાં રહેતા ભાવદીકભાઈ હિમતલાલ શ્રીમાળી (ઉ.વ.૧૯) નામનો યુવાન ગત તા. ૧૮ ના રોજ ઘરેથી ચાલ્યો ગયો હતો જે બનાવ અંગે મોરબી સીટી બી ડીવીઝન પોલીસે ગુમસુધા નોંધ કરી આગળની વધુ તપાસ હાથ ધરી હતી જે યુવાન પરત મળી આવ્યો છે અને યુવાનના બહેન યસોમતીબેન તથા હીનાબેન અને રાજેશભાઈ એક જ મકાનમાં અલગ અલગ રહેતા હોય જે ન ગમતા પોતાની જાતે કોઈને કહ્યા વિના જતો રહ્યો હોવાનું ખુલ્યું હતું.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!