Tuesday, April 23, 2024
HomeGujaratમોરબી : ઘરેથી વતન જવાનું કહી ચાલીને નીકળેલ યુવાનનું તડકો લાગવાથી મોત

મોરબી : ઘરેથી વતન જવાનું કહી ચાલીને નીકળેલ યુવાનનું તડકો લાગવાથી મોત

બનાવની મોરબી તાલુકા પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી તાલુકાના પ્રેમજીનગર ગામે રહેતા નીલેશભાઈ રાજેશભાઈ તડવી (ઉ.વ.૨૨)ને પોતાના વતનમાં જવું હોય જેથી તા.૨૯ ના મોડી રાત્રીના પોતાના ભાડાના મકાનેથી ઉધાડા પગે જતો રહેલ હોય અને ઘરેથી નીકળી ગયા બાદ બે દિવસથી ખાધુ-પીધું ન હોય ખુબ જ તડકો હોય તડકો લાગવાથી યુવાનનું મોત નિપજ્યું હતું અને તેનો મૃતદેહ જાંબુડીયા ઓવરબ્રિજ નજીકથી મળી આવ્યો હતો. બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે નોંધ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!