Thursday, March 28, 2024
HomeGujaratમોરબી : પરિણીતાને ઘર ખર્ચનાં રૂપિયા નહીં આપી સાસરિયામા અવાર નવાર શારીરિક...

મોરબી : પરિણીતાને ઘર ખર્ચનાં રૂપિયા નહીં આપી સાસરિયામા અવાર નવાર શારીરિક માનસીક ત્રાસ આપ્યાની ફરીયાદ

મોરબી : મહિલા પો.સ્ટે.થી પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના કામધેનું પાર્ટી પ્લોટ નજીક આવેલ પંડિત દિન દયાલ આવાસ યોજનામાં રહેતા અને રાજકોટ સાધુ વાસવાણી રોડ ગોલ્ડન સુપર માર્કેટ સામે ક્રિષ્ના પાર્ક-૧ માં રહેતા કિંજલબેન દર્શીતભાઈ ચૌહાણને આરોપીઓ પતિ દર્શીતભાઈ રાજેશભાઈ ચૌહાણ, સસરા રાજેશભાઈ ચૌહાણ, સાસુ પારૂલબેન રાજેશભાઈ ચૌહાણ અને દિયર હિતેન રાજેશભાઈ ચૌહાણએ ઘર ખર્ચના પૈસા નહિ આપી અવારનવાર ફરિયાદી કિંજલબેનને શારીરિક માનસિક દુખ ત્રાસ આપી તેમજ ગત તા.૧૬-૧૨-૨૦૨૦ ના રોજ આરોપી પતિ દર્શીતભાઈએ ફરિયાદી કિંજલબેનને આરોપી સસરા રાજેશભાઈ અને દિયર હિતેનના કહેવાથી ઝાપટ મારી શારીરીક માનસિક દુખ ત્રાસ આપી હોવાની ફરિયાદ કિંજલબેનએ મોરબી મહિલા પોલીસમાં નોંધાવી છે તો મોરબી મહિલા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ પીએસઆઈ ડી.વી.ડાંગર ચલાવી રહ્યા છે

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!