Thursday, April 25, 2024
HomeGujaratમોરબી : મસ્તી કરી ગાળો આપવાની ના કહેતા યુવાનને બે ઈસમોએ માર...

મોરબી : મસ્તી કરી ગાળો આપવાની ના કહેતા યુવાનને બે ઈસમોએ માર મારી છરી વડે હુમલો કર્યાની ફરિયાદ

મોરબીના વણકરવાસમાં રહેતા ભરતભાઈ ગોવિંદભાઈ પરમાર (ઉં.વ.૨૫)એ આરોપીઓ સીરાજ રાજુભાઈ સુમરા તથા સલીમભાઈ ઈસ્માઈલભાઈ સુમરા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે ગત તા. ૩નાં રોજ જેલ રોડ પર વણકરવાસ સરકારી સ્કુલ પાસે આરોપી સિરાજ રાજુભાઈ સુમરા અને સલીમભાઈ ઈસ્માઈલભાઈ સુમરા (રહે બંને વજેપર) વાળા ફરિયાદીની મસ્તી કરી ગાળો આપતા હોય જેથી યુવાને ગાળો આપવાની ના પાડતા તેનો ખાર રાખી આરોપીઓએ છરી વડે ઘા કરી તેમજ રસનાં પાઈપ વડે મુંઢમાર મારી ઈજા પહોંચાડી હતી તેમજ ગાળો બોલી જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કર્યા હોવાની ફરિયાદ નોંધાવી છે. મોરબી સીટી એ ડીવીઝન પોલીસે બનાવની ફરિયાદ નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!