Saturday, May 4, 2024
HomeGujaratમોરબી : કોવિડ કેર સેન્ટરનું ઋણ અદા કરતા કોરોના પેશન્ટ, સંસ્થાને ફ્રીઝ...

મોરબી : કોવિડ કેર સેન્ટરનું ઋણ અદા કરતા કોરોના પેશન્ટ, સંસ્થાને ફ્રીઝ અર્પણ કર્યું

મોરબીમાં પાટીદાર સમાજ દ્વારા સિરામિક એસોસિયેશન, પાટીદાર સમાજના દાતાઓનાં સહયોગથી મોરબી તાલુકાના જોધપર ખાતે પાટીદાર સમાજનાં લોકો માટે કોવિડ કેર સેન્ટર શરૂ કરવામાં આવેલ છે આ કોવિડ કેર સેન્ટરમાં દાખલ થયેલ કોરોના પોઝિટિવ દર્દી દિનેશભાઈ વનજીભાઈ દલસાણીયા સંસ્થાની પ્રવૃત્તિ, સેન્ટરના સ્વંયમ સેવકોની નિઃસ્વાર્થ ઉત્તમ સેવાથી મળેલ આરોગ્યલક્ષી સુવિધાઓથી ઝડપથી સાજા, સ્વસ્થ, તંદુરસ્ત થઈ જતા સંસ્થાને ફ્રીજ ભેટ આપીને સંસ્થા અને સમાજની સેવાકીય પ્રવૃત્તિને પ્રોત્સાહન આપ્યું છે અને સંસ્થા પ્રત્યે પોતાનું ઋણ અદા કરેલ છે. કોવિડ સેન્ટરના તમામ સંચાલકોએ દર્દી દાતાનો આભાર પ્રગટ કર્યો હતો.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!