Wednesday, April 24, 2024
HomeGujaratમોરબી : ગેંડા સર્કલ નજીક દુકાન પચાવી પાડનાર વિરુદ્ધ ગુન્હો નોંધાયો

મોરબી : ગેંડા સર્કલ નજીક દુકાન પચાવી પાડનાર વિરુદ્ધ ગુન્હો નોંધાયો

મોરબીના મહેન્દ્રનગર ગામ રહેતા અને બાંધકામના ધંધા સાથે સંકળાયેલા કિરીટભાઈ ભાણજીભાઈ ધોરીયાણી (ઉ.વ.૪૦)એ આરોપી જયેશભાઈ મનસુખભાઈ રામાનુજ (રહે.ધરમપુર,મોરબી) વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોધાવી છે કે આરોપી જયેશભાઈએ ફરિયાદી કિરીટભાઈ ધોરીયાણીની માલિકીની મોરબી તાલુકાના ત્રાજપર ગામના સર્વે નં.-૮૨ પૈકીની જમીન ચો.મી.૧૮-૦૨ ની (દુકાન-૧) જે ક્રિષ્ના સોપિંગમાં આવેલ છે તેનો ગેરકાયદેસર કબજો કરી પચાવી પાડી હોવાની ફરિયાદ નોંધાવી છે. મોરબી બી ડીવીઝન પોલીસે બનાવની ફરિયાદનાં આધારે આરોપી વિરુદ્ધ ગુજરાત જમીન પચાવી પાડવા પર (પ્રતિબંધ) કાયદો ૨૦૨૦ ની કલમ ૪(૩),૫(ગ) મુજબ ગુન્હો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!