Friday, April 19, 2024
HomeGujaratમોરબી : શ્રી હનુમાન જયંતી નિમિત્તે કોવિડ કેર સેન્ટરમાં હનુમાન ચાલીસાનાં પાઠ...

મોરબી : શ્રી હનુમાન જયંતી નિમિત્તે કોવિડ કેર સેન્ટરમાં હનુમાન ચાલીસાનાં પાઠ કરવામાં આવ્યાં

મોરબી રઘુવંશી સમાજ દ્વારા સમાજના કોરોના દર્દીઓની સારવાર અર્થે લોહાણા બોર્ડીંગ ખાતે રઘુવંશી કોવીડ આઈસોલેશન સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે જેમાં વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા દર્દીઓને સકારાત્મક અભિગમ સાથે પ્રફુલ્લિત રાખી સારવાર આપવામાં આવે છે ત્યારે આજરોજ હનુમાન જયંતિ નિમિત્તે કોવિડ સેન્ટરમાં ડોક્ટરો, નર્સિંગ સ્ટાફ દ્વારા હનુમાન ચાલીસા પાઠ કરી કોરોના મહામારીથી સૌની રક્ષા કરવા તથા તમામ દર્દીઓને સ્વસ્થ કરવા પ્રાર્થના કરવામાં આવી હતી.

- Advertisement -
- Advertisement -

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!