Thursday, April 18, 2024
HomeGujaratમોરબી તાલુકાનાં લાલપર ગામની સીમમાં નર્મદા કેનાલમાં ડૂબી જતા બે સગા ભાઈઓના...

મોરબી તાલુકાનાં લાલપર ગામની સીમમાં નર્મદા કેનાલમાં ડૂબી જતા બે સગા ભાઈઓના મોત

બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના લાલપર ગામની સીમમાં ઝેડ વિટ્રિફાઇડ કારખાનાની સામેથી પસાર થતી નર્મદા કેનાલ નજીક ગઈકાલે અર્જુન કિરીટભાઈ મુથલીયા (ઉ.૧૨) અને રાહુલ કિરીટભાઈ મુથલીયા (ઉ.૨) બંને ભાઈ રમતા હોય દરમ્યાન કેનાલમાં પડી જતા ડૂબી જવાથી બંને ભાઈઓનું મૃત્યુ થયું હતું. બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!