Wednesday, May 1, 2024
HomeGujaratમોરબી : સીરામીક ફેક્ટરીનાં કવાર્ટરમાં પતિ-પત્ની વચ્ચે ઝધડો થયા બાદ પતિનો ગળેફાંસો...

મોરબી : સીરામીક ફેક્ટરીનાં કવાર્ટરમાં પતિ-પત્ની વચ્ચે ઝધડો થયા બાદ પતિનો ગળેફાંસો ખાઈ આપઘાત

પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના રંગપર ગામની સીમમાં આવેલ લુકાસો સિરામિકના લેબર કવાર્ટરમાં રહેતા સુનીલભાઈ માંગીલાલ પારધી (ઉ.વ.૨૧) તથા તેના પત્ની વિજાબેન વચ્ચે મનમેળ ન હોય અને નાની નાની વાતમાં ઝગડા થતા હોય ગત.તા.૪ ના રોજ બંને વચ્ચે સામાન્ય ઝધડો થતા વિજાબેન તેના ઘરે કોઈને કહ્યા વગર જતા રહેતા સુનીલભાઈ પારધીને મનોમન લાગી આવતા તેને પોતાની મેળે કપડાના દુપટ્ટા થી ગળેફાંસો ખાઈ આપધાત કરી લેતા તેનું મોત નિપજ્યું હતું. મોરબી તાલુકા પોલીસે બનાવ અંગે નોંધ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!