Tuesday, April 23, 2024
HomeGujaratમોરબી : બાળક સાથે ગુમસુધા પરણિતા પરત ફરી

મોરબી : બાળક સાથે ગુમસુધા પરણિતા પરત ફરી

પતિ, સાસુના ત્રાસથી પરણિતા લિવ ઇનમાં રહેવા અમદાવાદ ચાલી ગઈ હોવાનું જાહેર કર્યું

- Advertisement -
- Advertisement -

બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીમાં સાયન્સ કોલેજ પાછળ ગાંધી સોસાયટીની બાજુમાં મફતીયાપરા રહેતા અનીલભાઇ કરશનભાઇ લાધવાએ પોલીસ મથકમાં તા.૨૫ એપ્રિલના રોજ તેમના પત્ની સંગીતાબેન અને પુત્ર ધ્રુવીલ ગુમ થઇ ગયા હોવાની નોંધ કરાવી હતી જેમાં ગઈકાલે સંગીતાબેન સામેથી પોલીસ મથકે હાજર થયા હતા અને પતિ તેમજ સાસુનો ત્રાસ હોય પોતે તેના મિત્ર જયદીપ સાથે લીવ ઇન રીલેશનમાં રહેવા અમદાવાદ જતા રહેલ હોવાનું જાહેર કર્યું હતું.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!