Thursday, April 25, 2024
HomeGujaratમોરબી : મહેન્દ્રનગર પ્રકૃતિ સોસાયટીમાં રહેતો યુવાન લાપતા

મોરબી : મહેન્દ્રનગર પ્રકૃતિ સોસાયટીમાં રહેતો યુવાન લાપતા

મોરબી : પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના મહેન્દ્રનગર પ્રકૃતિ સોસાયટીમાં રહેતો હિંમતભાઈ બાલુભાઈ પાંચોટિયા (ઉ.૨૭) ગત તા.૨૭-૦૨ ના રોજ રાત્રીના એકાદ વાગ્યાનાં સુમારે કોઈને કહ્યાં વગર ઘરેથી સેન્ટ્રો કાર નં. જીજે-૦૩-ઈએલ-૦૫૫૯ લઈને નીકળ્યા બાદ ઘરે પરત ના ફરતા પરિવારજનોમાં ચિંતાનો માહોલ ફેલાયો હતો અને શોધખોળ કર્યા બાદ મળી ન આવતા અંતે પરિવારજનોએ મોરબી બી ડીવીઝન પોલીસ મથકમાં ગુમસુદા નોંધ કરાવી છે તો મોરબી બી ડીવીઝન પોલીસે ગુમસુદા નોંધ કરી વધુ લાપતા યુવાનની શોધખોળ હાથ ધરી છે

- Advertisement -
- Advertisement -

ઉલ્લેખનીય છે કે હિંમતભાઈ શરીરે મજબૂત બાંધાનાં વાને ઘઉં વર્ણા છે તેમની ઉંચાઇ અંદાજે પાંચ ફુટ છે અને તેમણે કોફી કલરનો નાઈટ ડ્રેસ પહેરેલ છે તથા તેમનાં દાબા ગાલે ડાઘનુું નિશાન છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!