Friday, April 26, 2024
HomeGujaratમોરબી : ભરતનગર ગામ પાસે અજાણ્યા વાહન સાથે અકસ્માત થતાં કારચાલકનું મોત

મોરબી : ભરતનગર ગામ પાસે અજાણ્યા વાહન સાથે અકસ્માત થતાં કારચાલકનું મોત

અકસ્માતનાં આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ગત તા. ૧૫ના રોજ ભરતનગર ગામ પાસે ક્રિપાલસિંહ ક્રુષ્ણસિંહ જાડેજા ફોર્ચ્યુનર ગાડીનં. જીજે-૧૨-બીએમ-૯૫૦૪ પૂરઝડપે ચલાવી પસાર થતા હતા. ત્યારે કોઈ અજાણ્યા વાહન પાછળ કાર અથડાતા તેનું મૃત્યુ થયું હતું. બનાવ અંગે મૃતકના ભાઈ વિરેંન્દ્રસિંહ જિતેંદ્રસિંહ જાડેજાએ ગઈકાલે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધ કરાવતાં પોલીસે બનાવ અંગે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!