Friday, April 26, 2024
HomeGujaratમોરબી : સ્વ. મીતની બીજી વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે કર્તવ્ય જીવદયા કેન્દ્ર ખાતે...

મોરબી : સ્વ. મીતની બીજી વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે કર્તવ્ય જીવદયા કેન્દ્ર ખાતે આવતીકાલે પક્ષીઓ માટે પાણીના કુંડા-ચકલીઘરનું વિતરણ કરાશે

સ્વ. મિત મહેશભાઈ મેરજા અને સ્વ. હર્ષ મહેશભાઈ પરમાર ની બીજી વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે રવાપર ઘુનડા રોડ પર માધવ ગૌશાળા પાસે આવેલ કર્તવ્ય જીવદયા કેન્દ્ર ખાતે આવતીકાલે તા.૨૧નાં રોજ સવારે 9 થી 1 અને સાંજે 4 થી 6 વાગ્યા સુધી પક્ષીઓ માટે પાણીના કુંડા અને ચકલી ઘરનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવશે. જે કોઈ જીવદયા પ્રેમી ને કુંડા અને ચકલી ઘર જોતા હોય તે સંસ્થાએ રૂબરૂ આવી મેળવી શકે છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!