Friday, March 29, 2024
HomeNewsMorbiમોરબી પાટીદાર નવરાત્રી બાદ ઉમિયા નવરાત્રિ મહોત્સવ ગ્રુપ દ્વારા પણ નવરાત્રી મોકૂફ

મોરબી પાટીદાર નવરાત્રી બાદ ઉમિયા નવરાત્રિ મહોત્સવ ગ્રુપ દ્વારા પણ નવરાત્રી મોકૂફ

મોરબીના જુદા જુદા ગ્રુપ દ્વારા નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવી રહ્યું છે ત્યારે મોરબીના પાટીદાર નવરાત્રી મહોત્સવ બાદ આજે ઉમિયા નવરાત્રી મહોત્સવ ગ્રુપ દ્વારા પણ આ વર્ષે નવરાત્રી નું આયોજન કરવા નિર્ણય લેવામાં આવ્યો છે.

- Advertisement -
- Advertisement -
- Advertisement -

ત્યારે નવરાત્રીના લીધે મોટી સંખ્યામાં લોકો એકત્રિત થાય છે જેના લીધે કોરોના સંક્રમણ ફેલાવવાનો ભય છે જે કારણસર એક પછી એક નવરાંત્રી મહોત્સવ ગ્રુપ દ્વારા આયોજન મોકૂફ રાખવામાં આવ્યા છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!