Saturday, April 20, 2024
HomeNewsMorbiવાંકાનેર ના અગમ્ય કારણસર પીપળીયા ગામે યુવકે ઝેરી દવા પીવાથી મોત જ્યારે...

વાંકાનેર ના અગમ્ય કારણસર પીપળીયા ગામે યુવકે ઝેરી દવા પીવાથી મોત જ્યારે સરતાનપર રોડ નજીક યુવક ડૂબતા મોત

વાંકાનેર ના અગમ્ય કારણસર પીપળીયા ગામે રહેતા સુરેશભાઇ ખેંગારભાઇ પરમાર ઉ.વ.35 ગઇકાલે બપોરના 12 વાગ્યા આસપાસ પોતાના ઘરે કોઇપણ કારણોસર ઝેરી દવા પીલેતાં મોત નીપજ્યું હતું પોલીસે બનાવની નોંધ કરી તપાસ હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

વાંકાનેર સરતાનપર નજીક વોકળામાં ડુબી જતા યુવકનું મોત
વાંકાનેર તાલુકાના સરતાનપર રોડ પર આવેલ કમાન્ડર સીરામીક પાછળ પાણીના વોકળામાં અવધેસકુમાર શ્રીરામવીલાસ શાહની ઉ.વ. 19, રહે. હાલમાં એડોરેશન સીરામીક નામનો યુવક પાણીના વોંકળામાં ડુબી જતા મોત નીપજ્યું હતું પોલીસે બનાવની નોંધ કરી તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!