Saturday, July 27, 2024
HomeGujaratમોરબીમાં મચ્છુ માતાજી અને પુનીયામામાની રથયાત્રામાં મોરબી પોલીસનો લોખંડી બંદોબસ્ત

મોરબીમાં મચ્છુ માતાજી અને પુનીયામામાની રથયાત્રામાં મોરબી પોલીસનો લોખંડી બંદોબસ્ત

મોરબીમાં અષાઢી બીજ ના દિવસ મચ્છુ માતાજી અને પૂનિયા મામા ના પ્રાગટ્ય દિવસની ધામધૂમ પૂર્વક રથયાત્રા યોજીને રબારી ભરવાડ સમાજ દ્વારા ઉજવણી કરવામાં આવે છે.

- Advertisement -
- Advertisement -

જેમાં આવતીકાલે પણ અષાઢી બીજ નિમિત્તે મચ્છુ માતાજી અને પૂનીયા મામા ના પ્રાગટ્ય દિવસ નિમિતે મોરબીમાં રથયાત્રા નુ આયોજન હોય જેથી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તેમજ ટ્રાફિક સમસ્યા ન સર્જાય તે હેતુથી મોરબી જિલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠી દ્વારા લોખંડી બંદોબસ્ત ખડકી દેવામાં.આવ્યો છે જેમાં ૦૧ ડીવાયએસપી,૦૫ પીઆઈ,૧૭૭ પોલીસ કર્મચારી,૮૯ જીઆરડી જવાનો મળી કુલ ૨૭૭ પોલીસ જવાનો અને જીઆરડી જવાનો નો ચુસ્ત બંદોબસ્ત મૂકવામાં આવ્યો છે.

 

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!