Thursday, March 28, 2024
HomeGujaratમોરબી : ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર, 109 વિદ્યાર્થીઓને A-1 ગ્રેડ

મોરબી : ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર, 109 વિદ્યાર્થીઓને A-1 ગ્રેડ

કોરોના મહામારીની ભયંકર બીજી લહેરને પગલે સરકાર દ્વારા ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા પરીક્ષા રદ કરી તમામ વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવા નિર્ણય કરવામાં આવ્યો હતો. જે અંતર્ગત આજે રાજ્ય શિક્ષણ શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા આજે ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. મોરબીમાં વિજ્ઞાન પ્રવાહમાં કુલ 1744 રેગ્યુલર વિધ્યાર્થીઓ નોંધાયા હતાં. જે પૈકી 109 વિદ્યાર્થીઓને A-1 ગ્રેડ, 417 વિદ્યાર્થીઓને A-2 ગ્રેડ, 494 વિદ્યાર્થીઓને B -1 ગ્રેડ, 419 વિદ્યાર્થીઓને B -2 ગ્રેડ, 225 વિદ્યાર્થીઓને C -1 ગ્રેડ, 72 વિદ્યાર્થીઓને C -2 ગ્રેડ અને 8 વિદ્યાર્થીઓને D ગ્રેડ મળ્યો હોવાનું જિલ્લા શિક્ષણાધિકારી મોરબીની સત્તાવાર યાદીમાં જાહેર કરવામાં આવ્યું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!