Friday, March 29, 2024
HomeNewsAvsannondh & Besnuમોરબી : ભરતભાઇ છગનલાલ નિમાવતનું દુઃખદ અવસાન;ગુરુવારે બેસણું

મોરબી : ભરતભાઇ છગનલાલ નિમાવતનું દુઃખદ અવસાન;ગુરુવારે બેસણું

મોરબી : ભરતભાઈ છગનલાલ નિમાવત (ઉ.વ.66) (શ્રી રામ પાન ડિપો) (મેનેજર, વિકાસ વિદ્યાલય મોરબી) તે કવિશ્રી બિપિન મધુર (મનુભાઈ) ના નાના ભાઈ તથા ચંદુભાઈ, કિશોરભાઈ, રાજુભાઇ, હકાભાઇ, સુખભાઈ અને સુધાબેન પંકજકુમાર તથા સ્વ. અરુણાબેન સુરજરામના ભાઈ તેમજ મેઘાબેન સંજયકુમાર, નિનાદ (કાનો) અને આનંદના પિતાશ્રી તા. 04-12-2022 ને રવિવારે શ્રીરામ ચરણ પામેલ છે.
સદગતનું બેસણું તા.08-12-2022 ને ગુરુવારે સાંજે 4 થી 5 : 30 કલાકે શ્રી રામ મહેલ મંદિર, દરબારગઢ મોરબી ખાતે રાખેલ છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!