Thursday, March 28, 2024
HomeGujaratમોરબી શ્રી પરશુરામ યુવા ગ્રુપના પ્રમુખ તરીકે નીરજ ભટ્ટની વરણી

મોરબી શ્રી પરશુરામ યુવા ગ્રુપના પ્રમુખ તરીકે નીરજ ભટ્ટની વરણી

મોરબી શ્રી પરશુરામ યુવા ગ્રુપના પ્રમુખ તરીકે નીરજ ભટ્ટની વરણી

- Advertisement -
- Advertisement -
- Advertisement -

મોરબીમાં આજે બ્રહ્મસમાજનો સૌથી મોટો ઉત્સવ અને અખાત્રીજ એટલે કે ભગવાન શ્રી પરશુરામ દાદાનો જન્મોત્સવ હતો જેને દર વર્ષે ચાલુ દિવસોમાં ધૂમ ધામથી મનાવવામાં આવે છે પરંતુ હાલ કોરોના કાળને ધ્યાનમાં રાખીને વધુ સંક્રમણ ન ફેલાય એ હેતુથી ભગવાન પરશુરામ દાદાની શોભાયાત્રા મોકૂફ રાખવામાં આવી હતી અને સાદાઈથી જ આરતી પૂજા કરી ભગવાન શ્રી પરશુરામ દાદાનો જન્મોત્સવ ઉજવાયો હતો અને દર વર્ષ ની જેમ આ વર્ષે પણ નવા પ્રમુખ નીમવામાં આવ્યા છે જેમાં મોરબી શ્રી પરશુરામ યુવા ગ્રુપના પ્રમુખ તરીકે યુવા અને ઉત્સાહી નીરજ ભટ્ટ ની સર્વ સંમતીથી વરણી કરવામાં આવી છે આ સિવાય યુવા ગ્રુપના યુવા ઉપપ્રમુખો ની પણ વરણી કરવામાં આવી છે ત્યારે પ્રમુખ નીરજ ભટ્ટ અને તેની ટીમના બધા યુવા આગેવાનોને ઠેર ઠેરથી શુભેચ્છાઓ તેઓના મિત્ર વર્તુળમાંથી પાઠવવામાં આવી રહી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!