Saturday, May 4, 2024
HomeNewsAvsannondh & Besnuમોરબી : નરેન્દ્રભાઇ લાભશંકર પંડ્યાનું દુ:ખદ અવસાન, ટેલીફોનીક બેસણું

મોરબી : નરેન્દ્રભાઇ લાભશંકર પંડ્યાનું દુ:ખદ અવસાન, ટેલીફોનીક બેસણું

સ્વ. લાભશંકર રાજારામ પંડ્યા અને ગંગાસ્વરૂપ ભાનુબેન લાભશંકર પંડ્યા ના પુત્ર,સ્વ. જયેન્દ્રભાઈ પંડ્યા,શ્રી જયસુખભાઇ પંડ્યા ના ભાઈ , કેયુરભાઈ પંડ્યા ના તથા રિદ્ધિબેન યોગેશભાઈ જોષી ના પિતાશ્રી,વિધીબેન વિમલભાઈ જાની ના સસરા,રંજનબેન ચીમનલાલ જાની,અરૂણાબેન વિનોદરાય દવે,ગીતાબેન કૃષ્ણકાંત પંડ્યા ના ભાઈ,સ્વ. વિમલભાઈ પ્રવિણચંદ્ર જાની ના વેવાઈ,મનીષભાઈ જયશંકર ભાઈ દવે ના બનેવી, સમસ્તબ્રહ્મ સમાજ યુવક મંડળ ટ્રસ્ટ ના ટ્રસ્ટી તથા પૂર્વ પ્રમુખ,ચા.મ.મોઢ બ્રાહ્મણ જ્ઞાતિ મંડળ ના ટ્રસ્ટી તથા પૂર્વ પ્રમુખ,પાણી પુરવઠા વિભાગ માં ડેપ્યુટી એક્ઝિક્યુટિવ એન્જિનિયર (ક્લાસ ૨) તરીકે ફરજ બજાવતા અધિકારી શ્રી નરેન્દ્રભાઇ લાભશંકર પંડ્યા (ઉ.વ. ૫૮) નુ આજરોજ દુઃખદ અવસાન થયેલ છે જેમનું આજરોજ તારીખ :- ૦૭-૦૪-૨૦૨૧,બુધવાર ના રોજ દુઃખદ અવસાન થયેલ છે જેમનું ટેલીફોનીક બેસણું તારીખ :- ૦૯-૦૪-૨૦૨૧, શુક્રવાર નાં રોજ સાંજે ૪ થી ૬ રાખેલ છે
જયસુખભાઇ પંડ્યા – ૯૪૨૮૨૬૭૦૪૦
કશ્યપભાઈ પંડ્યા – ૯૪૨૮૨૬૭૦૩૦,૯૩૧૩૯૦૦૭૬૧
કેયુર પંડ્યા – ૯૪૨૯૪૮૪૪૪૦,૯૯૭૮૪૪૬૦૬૧

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!