Wednesday, April 24, 2024
HomeGujaratમોરબી : ફેકટરીની ઓરડીમાં ગળેફાંસો ખાઈ મહિલાનો આપઘાત

મોરબી : ફેકટરીની ઓરડીમાં ગળેફાંસો ખાઈ મહિલાનો આપઘાત

મળતી માહિતી મુજબ મોરબીના લક્ષ્મીનગર નજીક આવેલા પાટીદાર નામની ફેકટરીમાં કામ કરતા અને સ્ટાફ ક્વાર્ટરમાં રહેતી પારુલબેન લલીતભાઈ લાલકીયા નામની પરિણીતાએ ક્વાર્ટરમાં ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.બનાવ બાદ મૃતકને મોરબી સીવીલમાં પીએમ અર્થે ખસેડાઇ હતી જ્યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા. ઉલ્લેખનીય છે કે મહિલાના ૪ વર્ષ પહેલાં લગ્ન થયા હતા જોકે સંતાન ન હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું હતું.બનાવ અંગેની વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ મથકના પીએસઆઈ આર.એ.જાડેજા ચલાવી રહ્યા હતા.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!