Friday, April 19, 2024
HomeGujaratમોરબીના યુવા અગ્રણી અજય લોરિયાએ કોરોનામાં માતાપિતા ગુમાવનાર બાળકીને દત્તક લઈ શિક્ષણ...

મોરબીના યુવા અગ્રણી અજય લોરિયાએ કોરોનામાં માતાપિતા ગુમાવનાર બાળકીને દત્તક લઈ શિક્ષણ ખર્ચની જવાબદારી ઉઠાવી

મોરબીના યુવા અગ્રણી અજય લોરિયાએ કોરોના મહામારીમાં નિરાધાર બનેલી દીકરીના અભ્યાસનો તમામ ખર્ચ ઉઠાવી દીકરીને દત્તક લીધી છે અને માનવતા મહેકાવી છે

- Advertisement -
- Advertisement -

મોરબીમાં કોરોના મહામારીમાં શ્રમિકો, તમામ જાતિના પરિવારોને ૨૪ કલાક મદદ કરનાર જીલ્લા પંચાયતના ચેરમેન અજયભાઈ લોરિયા વિવિધ સેવાકાર્યો માટે જાણીતા છે તેઓ શહીદ પરિવારોને રૂબરૂ મળીને લાખોની આર્થિક મદદ પહોંચાડી ચૂકયા છે તો તાજેતરમાં કોરોના મહામારીમાં નિરાધાર બનેલી દીકરીના અભ્યાસનો ખર્ચ તેઓએ ઉઠાવી લીધો છે

કોરોના મહામારીમાં નિરાધાર બનેલી દીકરી ત્રિશા રાઠોડના અભ્યાસનો તમામ ખર્ચ અજયભાઈ લોરિયાએ ઉઠાવી લેવાની તૈયારી દર્શાવી છે અને દીકરીને દત્તક લઈને તમામ ખર્ચ તેઓ કરશે અને અજયભાઈ લોરિયાએ વધુ એકવાર સમાજને પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડ્યું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!