Saturday, April 20, 2024
HomeGujaratમોરબીની પરિણીતાએ પતિ તથા સાસૂ-સસરા વિરૂદ્ધ શારીરિક માનસિક ત્રાસ આપ્યાની ફરિયાદ નોંધાવી

મોરબીની પરિણીતાએ પતિ તથા સાસૂ-સસરા વિરૂદ્ધ શારીરિક માનસિક ત્રાસ આપ્યાની ફરિયાદ નોંધાવી

મોરબીમાં રહેતી પરિણીતાને નવસારી સ્થિત સાસરિયા દ્વારા કરીયાવર માટે શારીરિક અને માનસિક ત્રાસ આપવાની ઘટના સામે આવી છે. જેમાં પતિ તથા સાસૂ-સસરા ધરકામ બાબતે તેમજ કરીયાવર બાબતે પરણિતાને હેરાન-પરેશાન કરતા સમગ્ર મામલે મોરબી મહીલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, મોરબીનાં રવાપર ઘુનડા રોડ રહેતી પરણિતાને તેના પતી – રજનીકુમાર ગીરીશભાઇ ભીમાણી, સસરા – ગીરીશભાઇ પીતાબંરભાઇ ભીમાણી તથા સાસુ – સરોજબેન ગીરીશભાઇ ભીમાણી ધરકામ બાબતે તેમજ કરીયાવર બાબતે અવાર નવાર મેણા ટોણા મારી તેમજ મારકુટ કરી શારીરિક અને માનસીક દુ:ખ ત્રાસ આપતા સમગ્ર મામલે મોરબી મહીલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!