Friday, April 19, 2024
HomeGujaratMorbiમોરબીમાં નાગડાવાસના પાટીયે બાઈક ચાલક બંધુઓને અકસ્માત નડ્યો એકનું મોત એક સારવાર...

મોરબીમાં નાગડાવાસના પાટીયે બાઈક ચાલક બંધુઓને અકસ્માત નડ્યો એકનું મોત એક સારવાર હેઠળ ખસેડાયો.

બાઈક ચાલક બંધુઓને અકસ્માત નડ્યો એકનું મોત, એક સારવાર હેઠળ ખસેડાયો.

- Advertisement -
- Advertisement -

મોરબીમાં નાગડાવસના પાટીયે આજે બપોરે આશરે એક વાગ્યા ની આસપાસ અકસ્માત થયો હતો જેમાં બાઈક લઈને જતા બે ભાઈઓ સબજીભાઈ નરશીભાઈ અખિયાણી અને રાહુલ નરશીભાઈ અખિયાણી રહે.ઝીંઝૂડા વાળાને સફેદ કલરની આઈ 20 કાર સાથે અકસ્માત થતા આ અકસ્માતમાં રાહુલભાઈ નરશીભાઈ અખિયાણીનું ગંભીર ઇજાઓ થતાં ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું જ્યારે બીજો ભાઈ સબજી નરશીભાઈ અખિયાણીને ગંભીર હાલતમાં રાજકોટ સારવારમાં ખસેડવામાં આવ્યો છે. આ અકસ્માતની મોરબી તાલુકા પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી પોલીસે હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!