Friday, October 18, 2024
HomeGujaratસતનામ ગ્રુપ મોરબી દ્વારા રવાપર માધવ ગૌશાળાના લાભાર્થે રામામંડળનું આયોજન

સતનામ ગ્રુપ મોરબી દ્વારા રવાપર માધવ ગૌશાળાના લાભાર્થે રામામંડળનું આયોજન

મોરબી નજીક આવેલ રવાપર ગામના જાપે સતનામ ગ્રુપ દ્વારા માધવ ગૌશાળાના લાભાર્થે રામામંડળનું આગામી તારીખ 10-6-2023ને શનિવારના રાત્રે 9 કલાકે આયોજન કરવામાં આવ્યું છે. જેમાં શ્રી મારૂતિનંદન રામામંડળ – હરીપર ધ્રાંગધ્રાના કલાકાર કલાનું પ્રદર્શન યોજાશે. જેમાં રામાપીરનું જીવન ચરિત્ર સંગીતમય શૈલીમાં ભજવશે. ત્યારે તમામ ભક્તોને રવાપર ગામના જાપે રામામંડળનો લાભ લેવા સતનામ ગ્રુપ દ્વારા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. તેમજ વધુ માહિતી માટે પરેશભાઇ મેરજા – +91 9368311111, નિલેશભાઇ કાલરીયા – +91 8849026370, અનિલભાઇ વડગાસીયા – +91 98798 71310 નો સંપર્ક કરવા આયોજકો દ્વારા જણાવવામાં આવ્યું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!