Saturday, April 20, 2024
HomeGujaratપરશુરામ યુવા ગ્રુપ મોરબી દ્વારા પરશુરામ જન્મોત્સવ ઉજવણી મૌકૂફ રાખવામાં આવી

પરશુરામ યુવા ગ્રુપ મોરબી દ્વારા પરશુરામ જન્મોત્સવ ઉજવણી મૌકૂફ રાખવામાં આવી

પરશુરામ યુવા ગ્રુપ મોરબી દ્વારા ભગવાન શ્રી પરશુરામ જન્મોત્સવની છેલ્લા પંદર વર્ષથી શોભાયાત્રા તથા મહાપ્રસાદનું આયોજન કરી ભવ્યાતીભવ્ય ઉજવણી કરવામાં આવે છે ત્યારે હાલની કોરોના મહામારીની વિકટ પરિસ્થિતિને ધ્યાનમાં રાખી આગામી તા. ૧૪/૦૫/૨૦૨૧, શુક્રવારને અખાત્રીજના રોજ યોજાનાર ભગવાન શ્રી પરશુરામ જન્મોત્સવ ઉજવણી મૌકૂફ રાખવા નિર્ણય કરવામાં આવેલ છે જેની મોરબીમાં વસતા તમામ બ્રહ્મપરિવારોએ નોંધ લેવા પરશુરામ યુવા ગ્રુપનાં પ્રમુખ, મહામંત્રીની યાદીમાં જણાવાયું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!