Friday, March 29, 2024
HomeGujaratમાળીયા(મી.) તાલુકાનાં વાધરવા ગામે પરિણીતાએ ઝેરી દવા પી લેતા મોત

માળીયા(મી.) તાલુકાનાં વાધરવા ગામે પરિણીતાએ ઝેરી દવા પી લેતા મોત

પ્રાપ્ત વિગતો અનુસાર મૂળ મધ્યપ્રદેશના જામ્બુઆ જીલ્લાનાં રાણપુર તાલુકાના વતની અને હાલ માળિયા તાલુકાના વાધરવા ગામની સીમમાં રહેતી અમરીનબેન ભરતભાઈ ભુરીયા (ઉં.વ.૨૫)નામની પરિણીતાએ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લેતા તેનું મૃત્યુ નીપજ્યું હતું. ઉલ્લેખનીય છે કે મૃતકનો લગ્નને ૧૦ વર્ષ જેટલો સમયગાળો થયો છે. બનાવને પગલે માળિયા(મી.) પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!