Friday, April 26, 2024
HomeGujaratમોરબી તાલુકાના ભડીયાદ ગામ પાસે પરિણીતાએ ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

મોરબી તાલુકાના ભડીયાદ ગામ પાસે પરિણીતાએ ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

મોરબી તાલુકાના ભડીયાદ ગામ નજીક સીરામીક કારખાનામાં રહેતી એક પરિણીતાએ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે. આ બનાવ અંગે મોરબી તાલુકા સ્ટેશનમાં નોંધ કરવામાં આવી છે.

- Advertisement -
- Advertisement -

ભડીયાદ પાસે મીલેનીયમ વીટ્રીફાઇડના કારખાનામાં રહેતા અને મૂળ છતીસગઢના વતની લાલારામ ભવરીયાના પત્ની પુનમબેન (ઉ.વ. ૨૨)એ અગમ્ય કારણોસર પોતાના કારખાનાના કવાર્ટસમા પંખા સાથે દુપટાથી ગળેફાંસો ખાઇ લીધો હતો. આથી, તેનું મૃત્યુ નીપજ્યું છે. મૃતકના લગ્નને ૪ વર્ષ જેટલો સમય થયેલ છે. હાલમાં પોલીસ મૃતકના અંતિમ પગલાંનું કારણ જાણવા બનાવની વધુ તપાસ કરી રહી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!