Saturday, July 27, 2024
HomeGujaratમોરબીનાં રોહીદાસપરામાંથી ગુમ થયેલ પરિણીતા આઠ મહિને પરત ફરી

મોરબીનાં રોહીદાસપરામાંથી ગુમ થયેલ પરિણીતા આઠ મહિને પરત ફરી

મોરબીનાં રોહીદાશપરા ખાતે રહેતી પરિણીતા ગત તા-૦૯/૦૪/૨૦૨૩ ના સવારના સમયે પોતાના ઘરેથી કોઈને કહ્યા વગર નીકળી ગયેલ હોય જે અંગે તેમના પતિ દ્વારા મોરબી સીટી બી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં ગુમ થયા અંગેની ફરિયાદ દાખલ કરાવવામાં આવી હતી. જેને લઈ પોલીસે તપાસ હાથ ધરી હતી. છતાં મહિલાનો કોઈ પતો લાગ્યો ન હતો.

- Advertisement -
- Advertisement -

જે બાદ ગઈકાલે તા.૦૮/૧૨/૨૦૨૩ ના રોજ પોતાના ઘરે પરિણીતા પરત આવી જતા તેમના પતિ દ્વારા મોરબી સીટી બી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!